કોનાં?

September 28th, 2009

આસપાસ અવકાશમાં
તરબતર અત્તર સમું મઘમઘ અહો! વાતાવરણ
કોનો હશે સુરભિત શ્વાસ
ને અહીં કોનાં હશે પરિમલભર્યાં છાનાં ચરણ?

2 Responses to “કોનાં?”

  1. kanchankumari parmaron 29 Sep 2009 at 4:33 am

    નક્કિ તારુ આગમન થયુ હશે ; કે સ્વાન સરિખુ મન મારુ સુંઘે પગલા તારા આસપાસ…..

  2. sapanaon 02 Oct 2009 at 2:17 am

    પ્રિય પન્નાબેન,
    તમારાં કાવ્યોમા મને મારી ભાવના દેખાય છે.જે શબ્દો દ્વારા હું વર્ણવી નથી શકતી પણ આત્મામાં છે તે તમે બોલો છો.વર્ષોથી ભારત છોડ્યુ,પણ ભારતમાં મારો આત્મા મૂકી આવી છું હવે આત્મા વગરના શરિરને લઈને ફરુ છુ.મારૂ આ શરિર શિકાગોમાં છે.તમારા આ અછાંદસ ના ચાર વાક્યથી દિલ હચમચી ગયું હવે આગળ લખવાની હિંમત નથી.
    સપના

Trackback URI | Comments RSS

Leave a Reply